ભાવનગર જિલ્લાના મહુવામાં ભયાવહ ફૂડ પોઈઝનિંગ: હનુમાન જયંતિના મહાપ્રસાદ બાદ 100થી વધુ બાળકો ઝપટમાં, આરોગ્ય તંત્ર દોડતું થયું | Bhavnagar Mahuva Food Poisoning Crisis

ભાવનગર જિલ્લાના મહુવામાં હનુમાન જયંતિના કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગના કારણે 100થી વધુ બાળકોની તબિયત લથડી. મહુવા સિવિલ હોસ્પિટલ અને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય તંત્ર દ્વારા તપાસ શરૂ. Bhavnagar…